Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.12
લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામમાં ધેડ ફળીયા સ્થિત માતાજી ના મંદિરમાં મહાકાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી. ગાયત્રી મહાયજ્ઞ માટે દાહોદ જીલ્લા ગાયત્રી પરિવારના સંઘટક યોગેશભાઈ પરમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.
માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુ ગામોના માઈભક્તો જોડાયા હતા, પ્રસાદનો ભજન-સંધ્યાનો લાભ લઇ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગામમાં મહાકાલી મંદિરમા માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતા ગામના સૌ આગેવાનો અને માતાજીના ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24