Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.12
લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામમાં ધેડ ફળીયા સ્થિત માતાજી ના મંદિરમાં મહાકાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી. ગાયત્રી મહાયજ્ઞ માટે દાહોદ જીલ્લા ગાયત્રી પરિવારના સંઘટક યોગેશભાઈ પરમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.
માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુ ગામોના માઈભક્તો જોડાયા હતા, પ્રસાદનો ભજન-સંધ્યાનો લાભ લઇ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગામમાં મહાકાલી મંદિરમા માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતા ગામના સૌ આગેવાનો અને માતાજીના ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24