Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.12
લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામમાં ધેડ ફળીયા સ્થિત માતાજી ના મંદિરમાં મહાકાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી. ગાયત્રી મહાયજ્ઞ માટે દાહોદ જીલ્લા ગાયત્રી પરિવારના સંઘટક યોગેશભાઈ પરમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.
માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુ ગામોના માઈભક્તો જોડાયા હતા, પ્રસાદનો ભજન-સંધ્યાનો લાભ લઇ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગામમાં મહાકાલી મંદિરમા માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતા ગામના સૌ આગેવાનો અને માતાજીના ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24