Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.12
લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામમાં ધેડ ફળીયા સ્થિત માતાજી ના મંદિરમાં મહાકાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કરવામાં આવી. ગાયત્રી મહાયજ્ઞ માટે દાહોદ જીલ્લા ગાયત્રી પરિવારના સંઘટક યોગેશભાઈ પરમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.
માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુ ગામોના માઈભક્તો જોડાયા હતા, પ્રસાદનો ભજન-સંધ્યાનો લાભ લઇ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગામમાં મહાકાલી મંદિરમા માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતા ગામના સૌ આગેવાનો અને માતાજીના ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત