Panchayat Samachar24
Breaking News
તાજા સમાચાર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

દેશના ભૂતપુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મહત ખા ની વાત તો એ છે કે ભૂતપુર્વ વડાપ્રધાન ડો. મમનમોહનસિંહે કોરોના વેક્સિનના બે ડોઝ મુકવી લીધા હતા. તેમણ ભારતીય કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બુસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ લીધો હતો. તેમણે બીજો ડોઝ લીધાને બે અઠવાડિયાનો સમય પૂરો કરી ચુક્યા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને વન્યસૃષ્ટિનો પરિચય કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24