Panchayat Samachar24
Breaking News
તાજા સમાચાર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

દેશના ભૂતપુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મહત ખા ની વાત તો એ છે કે ભૂતપુર્વ વડાપ્રધાન ડો. મમનમોહનસિંહે કોરોના વેક્સિનના બે ડોઝ મુકવી લીધા હતા. તેમણ ભારતીય કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બુસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ લીધો હતો. તેમણે બીજો ડોઝ લીધાને બે અઠવાડિયાનો સમય પૂરો કરી ચુક્યા હતા.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

Panchayat Samachar24