Panchayat Samachar24
Breaking News
તાજા સમાચાર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

દેશના ભૂતપુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મહત ખા ની વાત તો એ છે કે ભૂતપુર્વ વડાપ્રધાન ડો. મમનમોહનસિંહે કોરોના વેક્સિનના બે ડોઝ મુકવી લીધા હતા. તેમણ ભારતીય કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બુસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ લીધો હતો. તેમણે બીજો ડોઝ લીધાને બે અઠવાડિયાનો સમય પૂરો કરી ચુક્યા હતા.

સંબંધિત પોસ્ટ

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24