Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

ફતેપુરામા વણીક સમાજ દ્વારા શ્રીરામજી મંદિરથી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ફતેપુરામા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવા સુદ અગીયારસ ના દિવસે દશાનીમા વણીક સમાજ દ્વારા શ્રી રામજી મંદિર થી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા ફતેપુરા નગરમા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, શોભાયાત્રા મા રાસ ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ, આ શોભાયાત્રા મા મોટી સંખ્યામા વણીક સમાજના અગ્રણીઓ જોડાયા હતા લોકો શોભાયાત્રા દરમ્યાન મહાપ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ, ભક્તોએ પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24