Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

ફતેપુરામા વણીક સમાજ દ્વારા શ્રીરામજી મંદિરથી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ફતેપુરામા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવા સુદ અગીયારસ ના દિવસે દશાનીમા વણીક સમાજ દ્વારા શ્રી રામજી મંદિર થી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા ફતેપુરા નગરમા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, શોભાયાત્રા મા રાસ ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ, આ શોભાયાત્રા મા મોટી સંખ્યામા વણીક સમાજના અગ્રણીઓ જોડાયા હતા લોકો શોભાયાત્રા દરમ્યાન મહાપ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ, ભક્તોએ પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24