Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

ફતેપુરામા વણીક સમાજ દ્વારા શ્રીરામજી મંદિરથી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ફતેપુરામા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવા સુદ અગીયારસ ના દિવસે દશાનીમા વણીક સમાજ દ્વારા શ્રી રામજી મંદિર થી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા ફતેપુરા નગરમા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, શોભાયાત્રા મા રાસ ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ, આ શોભાયાત્રા મા મોટી સંખ્યામા વણીક સમાજના અગ્રણીઓ જોડાયા હતા લોકો શોભાયાત્રા દરમ્યાન મહાપ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ, ભક્તોએ પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સંબંધિત પોસ્ટ

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ