Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

ફતેપુરામા વણીક સમાજ દ્વારા શ્રીરામજી મંદિરથી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ફતેપુરામા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવા સુદ અગીયારસ ના દિવસે દશાનીમા વણીક સમાજ દ્વારા શ્રી રામજી મંદિર થી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા ફતેપુરા નગરમા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, શોભાયાત્રા મા રાસ ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ, આ શોભાયાત્રા મા મોટી સંખ્યામા વણીક સમાજના અગ્રણીઓ જોડાયા હતા લોકો શોભાયાત્રા દરમ્યાન મહાપ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ, ભક્તોએ પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

ભાજપ હાઈકમાન્ડ દાહોદ જિલ્લાને આપી શકે મોટી રાજકીય ભેટ, અનિલભાઈ શાહનું નામ રાજ્યસભા માટે સૌથી વધુ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર સમર્થનમાં પોસ્ટરો વાયરલ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24