Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

  • સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારી
  • ડમ્પર ચાલકની સમય સુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામે રોડની સાઈડોની વરસાદ ના કારણે ધોવાઈ જવાથી રેતી ભરેલું ડમ્પર 20 ફૂટ જેટલા ઉંડા ખાડામાં પલ્ટી ગયુ હતુ, ડમ્પરના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહારી ટળી હતી. ડમ્પર પલ્ટી જવાના કારણે ડમ્પરને મોટુ નુકશાન થયું હોવાનો અંદાજ છે.
સીંગવડ તાલુકાના કેશરપુર ગામે તાજેતરમાં જ વરસાદ પડતાં રસ્તાની સાઈડો ધોવાણ થતાં બેસી જવા પામી હતી જે દરમિયાન આજે વહેલી સવારે પીપલોદ થી રંધીપુર તરફ રેતી ભરીને જતું ડમ્પર કેસરપુર નદી પાસ કરી રહ્યું હતું તે દરમિયાન કેસરપુર ગામે હ S ફ નદીના પુલ પાસે સાઈડો બેસી જવાના કારણે સામેથી આવતાં વાહન ને સાઇ S આપતા ખાલી સાઇ S ની જગ્યા બેસી જતા રેતી ભરેલું S મ્પર 20 ફૂટ જેટલા ઊંડા નીચે ખાડામાં પટકાયું હતું . જેમાં S મ્પરને ભારે નુકસાન થવા પામ્યું હતું . જ્યારે ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરતાં કોઈ અઘટિત ઘટના બની ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી

સંબંધિત પોસ્ટ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24