Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

  • સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારી
  • ડમ્પર ચાલકની સમય સુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામે રોડની સાઈડોની વરસાદ ના કારણે ધોવાઈ જવાથી રેતી ભરેલું ડમ્પર 20 ફૂટ જેટલા ઉંડા ખાડામાં પલ્ટી ગયુ હતુ, ડમ્પરના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહારી ટળી હતી. ડમ્પર પલ્ટી જવાના કારણે ડમ્પરને મોટુ નુકશાન થયું હોવાનો અંદાજ છે.
સીંગવડ તાલુકાના કેશરપુર ગામે તાજેતરમાં જ વરસાદ પડતાં રસ્તાની સાઈડો ધોવાણ થતાં બેસી જવા પામી હતી જે દરમિયાન આજે વહેલી સવારે પીપલોદ થી રંધીપુર તરફ રેતી ભરીને જતું ડમ્પર કેસરપુર નદી પાસ કરી રહ્યું હતું તે દરમિયાન કેસરપુર ગામે હ S ફ નદીના પુલ પાસે સાઈડો બેસી જવાના કારણે સામેથી આવતાં વાહન ને સાઇ S આપતા ખાલી સાઇ S ની જગ્યા બેસી જતા રેતી ભરેલું S મ્પર 20 ફૂટ જેટલા ઊંડા નીચે ખાડામાં પટકાયું હતું . જેમાં S મ્પરને ભારે નુકસાન થવા પામ્યું હતું . જ્યારે ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરતાં કોઈ અઘટિત ઘટના બની ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24