Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

દાહોદ કલેક્ટરે ૧૧ નાયબ મામલતદારોની બદલીનો કર્યો આદેશ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.7
દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ કલેક્ટર કચેરી સહિત જીલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૧૧ જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ ફરમાવ્યો હતો, કલેક્ટર કચેરી મા ફરજ બજાવતા નાયબ મામલતદારોને તાલુકા કક્ષાએ જ્યારે તાલુકા કક્ષાએ ફરજ બજાવતા નાયબ મામલતદારોને જિલ્લા કક્ષાએ અરસ પરસ બદલી કરવામા આવી હતી,
કોની ક્યાં થી ક્યાં કરાઈ બદલી
(1) એચ.એસ.જોષી ને દાહોદ મામલતદાર કચેરીએ થી બદલી કરી ફતેપુરા મામલતદાર કચેરીએ મુકાયા
(2) શ્રીમતિ એ.એસ.ચૌહાણ ને ધાનપુર મામલતદાર કચેરીએ થી બદલી કરી દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ મુકાયા
(3) ડી.એમ.મોદી ને દાહોદ કલેક્ટર કચેરીએ થી બદલી કરી ગરબાડા મામલતદાર કચેરીએ મુકાયા
(4) એમ.સી.રાજપાલ ને ગરબાડા મામલતદાર કચેરીએ થી બદલી કરી સંજેલી મામલતદાર કચેરીએ મુકાયા
(5) સુશ્રી એન.વી.ભુરીઆ ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીમા (સ.ઓ.રણધીકપુર તરીકે) મુકાયા
(6) કે.વી.બારૈયા ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીએ (મતદારયાદી મા) મુકાયા
(7) આર.જે.ચાવડા ને દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ થી બદલી કરી ધાનપુર મામલતદાર કચેરીએ મુકાયા
(8) બી.એસ.સોલંકી ને ફતેપુરા મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ મામલતદાર કચેરીએ મુકાયા
(9) બી.એસ.ડીંડોર ને સંજેલી મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ કલેક્ટર કચેરીમા પુરવઠા શાખા મા મુકાયા
(10) બી.પી.ખાંટ ના.મામલતદાર. કલેક્ટર કચેરી પુરવઠા ને પુરવઠા હેડ કલાર્ક નો વધારાનો હવાલો સોંપાયો
(11) આર.એન.ડામોર ના.મામ. કલેક્ટર કચેરી દાહોદ ને પુરવઠા નિરીક્ષક, જસપ, યુઆઈડી નો વધારાનો હવાલો સોંપાયો

સંબંધિત પોસ્ટ

ઈરાન-યુદ્ધથી સર્જાયેલા વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે રેશનિંગના બદલે સીધું પેટ્રોલ પંપ પરથી જ મળશે કેરોસીન, નિયમોમાં મોટી છૂટછાટ સાથે 21 રાજ્યોમાં 60 દિવસ માટે નવી વ્યવસ્થા લાગુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24