Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

દાહોદ કલેક્ટરે ૧૧ નાયબ મામલતદારોની બદલીનો કર્યો આદેશ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.7
દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ કલેક્ટર કચેરી સહિત જીલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૧૧ જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ ફરમાવ્યો હતો, કલેક્ટર કચેરી મા ફરજ બજાવતા નાયબ મામલતદારોને તાલુકા કક્ષાએ જ્યારે તાલુકા કક્ષાએ ફરજ બજાવતા નાયબ મામલતદારોને જિલ્લા કક્ષાએ અરસ પરસ બદલી કરવામા આવી હતી,
કોની ક્યાં થી ક્યાં કરાઈ બદલી
(1) એચ.એસ.જોષી ને દાહોદ મામલતદાર કચેરીએ થી બદલી કરી ફતેપુરા મામલતદાર કચેરીએ મુકાયા
(2) શ્રીમતિ એ.એસ.ચૌહાણ ને ધાનપુર મામલતદાર કચેરીએ થી બદલી કરી દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ મુકાયા
(3) ડી.એમ.મોદી ને દાહોદ કલેક્ટર કચેરીએ થી બદલી કરી ગરબાડા મામલતદાર કચેરીએ મુકાયા
(4) એમ.સી.રાજપાલ ને ગરબાડા મામલતદાર કચેરીએ થી બદલી કરી સંજેલી મામલતદાર કચેરીએ મુકાયા
(5) સુશ્રી એન.વી.ભુરીઆ ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીમા (સ.ઓ.રણધીકપુર તરીકે) મુકાયા
(6) કે.વી.બારૈયા ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીએ (મતદારયાદી મા) મુકાયા
(7) આર.જે.ચાવડા ને દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ થી બદલી કરી ધાનપુર મામલતદાર કચેરીએ મુકાયા
(8) બી.એસ.સોલંકી ને ફતેપુરા મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ મામલતદાર કચેરીએ મુકાયા
(9) બી.એસ.ડીંડોર ને સંજેલી મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ કલેક્ટર કચેરીમા પુરવઠા શાખા મા મુકાયા
(10) બી.પી.ખાંટ ના.મામલતદાર. કલેક્ટર કચેરી પુરવઠા ને પુરવઠા હેડ કલાર્ક નો વધારાનો હવાલો સોંપાયો
(11) આર.એન.ડામોર ના.મામ. કલેક્ટર કચેરી દાહોદ ને પુરવઠા નિરીક્ષક, જસપ, યુઆઈડી નો વધારાનો હવાલો સોંપાયો

સંબંધિત પોસ્ટ

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24