Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ પરિવારજનોએ વિધાર્થીઓને તિથિભોજન કરાવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
લીમખેડા માં સ્વ. ડૉ. શ્રી આર કે શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા તાલુકા શાળા લીમખેડા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતુ.

લીમખેડા માં છેલ્લા ૭ દાયકા સુધી તબીબી સેવા આપનાર મોઢીયા સાહેબ ના હુલામણાં નામથી જાણીતા ડોક્ટર આર કે શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના પરિવાર દ્વારા લીમખેડામાં તાલુકા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન ડોક્ટર આર.કે શાહના પુત્રો વ્રજેશભાઈ શાહ, પ્રિતેશભાઈ શાહ અને બકુલભાઈ શાહ સહિત તેમના પરિવારજનો અને ઉપસ્થિત બાળકો દ્વારા મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી લીમખેડા તાલુકા પ્રાથમિક શાળાના બાળકોએ આજે સ્વ. ડોક્ટર આર. કે શાહ ના સ્મરણમાં તિથી ભોજનનો લાભ લીધો હતો.
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24