Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય ખાતાનો પણ હવાલો ધરાવતા નીતિન પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, નીતિન પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે. આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમને સામાન્ય લક્ષણો જણાતા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડૉક્ટર્સની સલાહ પર યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24