Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

  • ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા પરિવારમા ખુશીનો માહોલ છવાયો
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.11
ધોરણ 12 સાયન્સ મા અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેડીકલ ક્ષેત્રમા એડમિશન મેળવવા નીટની પરીક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષાનુ પરિણામ તાજેતરમા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર છગનલાલ પ્રજાપતિની દિકરી આર્ચિ પ્રજાપતિએ નીટની પરિક્ષામા 700 માર્કસ માંથી 544 માર્કસ મેળવીને તેના પરિવાર સહિત બલૈયા સહિત ફતેપુરા તાલુકાના સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું, આર્ચિ પ્રજાપતિ 544 માર્કસ સાથે ઉતરણી થતા પરિવારજનોએ આર્ચિનુ મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજે સોશિયલ મિડીયા અને ટેલીફોન મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી, આર્ચિ પ્રજાપતિ ભવિષ્ય મા મેડીકલ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી હ્દય પુર્વક શુભકામનાઓ આપો હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24