Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય ખાતાનો પણ હવાલો ધરાવતા નીતિન પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, નીતિન પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે. આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમને સામાન્ય લક્ષણો જણાતા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડૉક્ટર્સની સલાહ પર યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24