Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

  • સોમવારે 2402 લોકોના RTPCR અને 583ના રેપિડ ટેસ્ટ કરાયા
  • દાહોદ શહેર-તાલુકા મા – 21, ઝાલોદ મા- 1, લીમખેડા મા- 1, ફતેપુરા મા-1 1, દેવગઢ બારીઆ તાલુકા મા- 3, સંજેલીમાં 4 કેસ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં 31 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ શહેર અને તાલુકામાં 21, ઝાલોદમાં 1, લીમખેડામાં 1, ફતેપુરામાં 1, દેવગઢ બારીઆ તાલુકામાં 3 અને સંજેલી તાલુકામાં 4 કેસ નોંધયા હતાં.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારના રોજ 2402 લોકોના આરટીપીસીઆર અને 583 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફુલ 31 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાયો હોવાના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની છે ત્યારે લોકોએ પણ કોરોના ગાયનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24