Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

  • સોમવારે 2402 લોકોના RTPCR અને 583ના રેપિડ ટેસ્ટ કરાયા
  • દાહોદ શહેર-તાલુકા મા – 21, ઝાલોદ મા- 1, લીમખેડા મા- 1, ફતેપુરા મા-1 1, દેવગઢ બારીઆ તાલુકા મા- 3, સંજેલીમાં 4 કેસ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં 31 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ શહેર અને તાલુકામાં 21, ઝાલોદમાં 1, લીમખેડામાં 1, ફતેપુરામાં 1, દેવગઢ બારીઆ તાલુકામાં 3 અને સંજેલી તાલુકામાં 4 કેસ નોંધયા હતાં.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારના રોજ 2402 લોકોના આરટીપીસીઆર અને 583 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફુલ 31 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાયો હોવાના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની છે ત્યારે લોકોએ પણ કોરોના ગાયનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24