Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

  • સોમવારે 2402 લોકોના RTPCR અને 583ના રેપિડ ટેસ્ટ કરાયા
  • દાહોદ શહેર-તાલુકા મા – 21, ઝાલોદ મા- 1, લીમખેડા મા- 1, ફતેપુરા મા-1 1, દેવગઢ બારીઆ તાલુકા મા- 3, સંજેલીમાં 4 કેસ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં 31 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ શહેર અને તાલુકામાં 21, ઝાલોદમાં 1, લીમખેડામાં 1, ફતેપુરામાં 1, દેવગઢ બારીઆ તાલુકામાં 3 અને સંજેલી તાલુકામાં 4 કેસ નોંધયા હતાં.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારના રોજ 2402 લોકોના આરટીપીસીઆર અને 583 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફુલ 31 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાયો હોવાના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની છે ત્યારે લોકોએ પણ કોરોના ગાયનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24