Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

  • મંગળવારે 2154 લોકોના RTPCR અને 1085 રેપિડ ટેસ્ટ કરાયા
  • 23 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ત્રીજી લહેરના સૌથી વધુ 62  જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ તાલુકામા માં સૌથી વધુ 21 કેસો નોધાયા જ્યારે દેવગઢ બારીઆ મા 16, ઝાલોદ મા 11, સંજેલી મા 7, લીમખેડા મા 5, સીંગવડ મા 1 અને ધાનપુર મા 1 કેસ નોધાયો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ 2154 લોકોના આરટીપીસીઆર અને 1085 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ના સૌથી વધુ ફુલ 62 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતા, જ્યારે 23 જેટલા દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જીલ્લા મા  કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યારે લોકોએ પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 255 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24