Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

  • મંગળવારે 2154 લોકોના RTPCR અને 1085 રેપિડ ટેસ્ટ કરાયા
  • 23 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ત્રીજી લહેરના સૌથી વધુ 62  જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ તાલુકામા માં સૌથી વધુ 21 કેસો નોધાયા જ્યારે દેવગઢ બારીઆ મા 16, ઝાલોદ મા 11, સંજેલી મા 7, લીમખેડા મા 5, સીંગવડ મા 1 અને ધાનપુર મા 1 કેસ નોધાયો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ 2154 લોકોના આરટીપીસીઆર અને 1085 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ના સૌથી વધુ ફુલ 62 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતા, જ્યારે 23 જેટલા દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જીલ્લા મા  કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યારે લોકોએ પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 255 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24