Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

  • મંગળવારે 2154 લોકોના RTPCR અને 1085 રેપિડ ટેસ્ટ કરાયા
  • 23 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ત્રીજી લહેરના સૌથી વધુ 62  જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ તાલુકામા માં સૌથી વધુ 21 કેસો નોધાયા જ્યારે દેવગઢ બારીઆ મા 16, ઝાલોદ મા 11, સંજેલી મા 7, લીમખેડા મા 5, સીંગવડ મા 1 અને ધાનપુર મા 1 કેસ નોધાયો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ 2154 લોકોના આરટીપીસીઆર અને 1085 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ના સૌથી વધુ ફુલ 62 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતા, જ્યારે 23 જેટલા દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જીલ્લા મા  કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યારે લોકોએ પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 255 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24