Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ ચૌધરીને આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે.  સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ AMC માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તે આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે જ્યારે મનીષ ભારદ્વાજની આધાર કાર્ડની સંસ્થા UIDAIમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી. જ્યારે સી.વી. સોમને નર્મદા અને જળસંપત્તી વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ  સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુપમ આનંદને રાજ્ય આપદા પ્રબંધનના CEOનો  વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24