Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ ચૌધરીને આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે.  સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ AMC માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તે આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે જ્યારે મનીષ ભારદ્વાજની આધાર કાર્ડની સંસ્થા UIDAIમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી. જ્યારે સી.વી. સોમને નર્મદા અને જળસંપત્તી વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ  સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુપમ આનંદને રાજ્ય આપદા પ્રબંધનના CEOનો  વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24