Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

  • સોમવારે 2402 લોકોના RTPCR અને 583ના રેપિડ ટેસ્ટ કરાયા
  • દાહોદ શહેર-તાલુકા મા – 21, ઝાલોદ મા- 1, લીમખેડા મા- 1, ફતેપુરા મા-1 1, દેવગઢ બારીઆ તાલુકા મા- 3, સંજેલીમાં 4 કેસ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં 31 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ શહેર અને તાલુકામાં 21, ઝાલોદમાં 1, લીમખેડામાં 1, ફતેપુરામાં 1, દેવગઢ બારીઆ તાલુકામાં 3 અને સંજેલી તાલુકામાં 4 કેસ નોંધયા હતાં.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારના રોજ 2402 લોકોના આરટીપીસીઆર અને 583 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફુલ 31 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાયો હોવાના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની છે ત્યારે લોકોએ પણ કોરોના ગાયનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24