Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

  • ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા પરિવારમા ખુશીનો માહોલ છવાયો
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.11
ધોરણ 12 સાયન્સ મા અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેડીકલ ક્ષેત્રમા એડમિશન મેળવવા નીટની પરીક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષાનુ પરિણામ તાજેતરમા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર છગનલાલ પ્રજાપતિની દિકરી આર્ચિ પ્રજાપતિએ નીટની પરિક્ષામા 700 માર્કસ માંથી 544 માર્કસ મેળવીને તેના પરિવાર સહિત બલૈયા સહિત ફતેપુરા તાલુકાના સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું, આર્ચિ પ્રજાપતિ 544 માર્કસ સાથે ઉતરણી થતા પરિવારજનોએ આર્ચિનુ મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજે સોશિયલ મિડીયા અને ટેલીફોન મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી, આર્ચિ પ્રજાપતિ ભવિષ્ય મા મેડીકલ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી હ્દય પુર્વક શુભકામનાઓ આપો હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24