Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

  • દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
  • બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,
જેમાં મોટી સંખ્યા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ, આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, ધમુભાઇ પંચાલ, જીલ્લા યુવા મોરચા મહામંત્રી અલયભાઇ દરજી, જીલ્લા યુવા મોરચા મંત્રી વિશાલભાઇ પારેખ, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઇ બારીયા, ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, મહામંત્રી રમણભાઇ બબેરીયા સહેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્લડ ડોનેશન કાર્યક્રમ માં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરીયા, યુવા મોરચા ઉપ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ, આઝાદ ભાઈ બારીયા કલીપભાઈ ભાભોર, અમિતભાઈ ડામોર દ્વારા બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ નું દાન કરવા માટે એ કર્યા હતા જેમાં દાહોદ તાલુકા સહિતના વિસ્તારમાંથી યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24