Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

  • દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
  • બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,
જેમાં મોટી સંખ્યા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ, આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, ધમુભાઇ પંચાલ, જીલ્લા યુવા મોરચા મહામંત્રી અલયભાઇ દરજી, જીલ્લા યુવા મોરચા મંત્રી વિશાલભાઇ પારેખ, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઇ બારીયા, ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, મહામંત્રી રમણભાઇ બબેરીયા સહેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્લડ ડોનેશન કાર્યક્રમ માં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરીયા, યુવા મોરચા ઉપ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ, આઝાદ ભાઈ બારીયા કલીપભાઈ ભાભોર, અમિતભાઈ ડામોર દ્વારા બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ નું દાન કરવા માટે એ કર્યા હતા જેમાં દાહોદ તાલુકા સહિતના વિસ્તારમાંથી યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24