Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

  • દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
  • બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,
જેમાં મોટી સંખ્યા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ, આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, ધમુભાઇ પંચાલ, જીલ્લા યુવા મોરચા મહામંત્રી અલયભાઇ દરજી, જીલ્લા યુવા મોરચા મંત્રી વિશાલભાઇ પારેખ, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઇ બારીયા, ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, મહામંત્રી રમણભાઇ બબેરીયા સહેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્લડ ડોનેશન કાર્યક્રમ માં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરીયા, યુવા મોરચા ઉપ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ, આઝાદ ભાઈ બારીયા કલીપભાઈ ભાભોર, અમિતભાઈ ડામોર દ્વારા બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ નું દાન કરવા માટે એ કર્યા હતા જેમાં દાહોદ તાલુકા સહિતના વિસ્તારમાંથી યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24