Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચાર

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

દાહોદ જીલ્લાના લીમડી ખાતે આવેલ વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર કંપની ખાતે કંપની ના માલીક કિર્તીબેન પ્રજાપતિએ પરિવાર અને કંપનીના કર્મચારીઓ સાથે શ્રીજીની પ્રતિમાનુ ખુબજ શ્રધ્ધાભેર સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી.
દાહોદ જીલ્લામા સૌથી સારી ગુણવત્તાનુ સોફ્ટ ડ્રીન્ક અને મિનરલ વોટર બનાવતી મધ્ય ગુજરાતની અગ્રેસર કંપની એવી વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર લીમડી ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે કંપનીના કર્મચારીઓ અને માલીક દ્વારા ખુબજ ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનુ વાજતે ગાજતે સ્થાપન કરવામા આવ્યુ હતુ, સાથે વિધ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. અને આવનાર સમય ભારત સહિત સમગ્ર વિશ્વમા સુખ શાંતિ અને સમૃધ્ધિનુ સામ્રાજ્ય જળવાઈ રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24