Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચાર

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

દાહોદ જીલ્લાના લીમડી ખાતે આવેલ વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર કંપની ખાતે કંપની ના માલીક કિર્તીબેન પ્રજાપતિએ પરિવાર અને કંપનીના કર્મચારીઓ સાથે શ્રીજીની પ્રતિમાનુ ખુબજ શ્રધ્ધાભેર સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી.
દાહોદ જીલ્લામા સૌથી સારી ગુણવત્તાનુ સોફ્ટ ડ્રીન્ક અને મિનરલ વોટર બનાવતી મધ્ય ગુજરાતની અગ્રેસર કંપની એવી વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર લીમડી ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે કંપનીના કર્મચારીઓ અને માલીક દ્વારા ખુબજ ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનુ વાજતે ગાજતે સ્થાપન કરવામા આવ્યુ હતુ, સાથે વિધ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. અને આવનાર સમય ભારત સહિત સમગ્ર વિશ્વમા સુખ શાંતિ અને સમૃધ્ધિનુ સામ્રાજ્ય જળવાઈ રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24