Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચાર

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

દાહોદ જીલ્લાના લીમડી ખાતે આવેલ વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર કંપની ખાતે કંપની ના માલીક કિર્તીબેન પ્રજાપતિએ પરિવાર અને કંપનીના કર્મચારીઓ સાથે શ્રીજીની પ્રતિમાનુ ખુબજ શ્રધ્ધાભેર સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી.
દાહોદ જીલ્લામા સૌથી સારી ગુણવત્તાનુ સોફ્ટ ડ્રીન્ક અને મિનરલ વોટર બનાવતી મધ્ય ગુજરાતની અગ્રેસર કંપની એવી વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર લીમડી ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે કંપનીના કર્મચારીઓ અને માલીક દ્વારા ખુબજ ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનુ વાજતે ગાજતે સ્થાપન કરવામા આવ્યુ હતુ, સાથે વિધ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. અને આવનાર સમય ભારત સહિત સમગ્ર વિશ્વમા સુખ શાંતિ અને સમૃધ્ધિનુ સામ્રાજ્ય જળવાઈ રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24