Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચાર

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

દાહોદ જીલ્લાના લીમડી ખાતે આવેલ વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર કંપની ખાતે કંપની ના માલીક કિર્તીબેન પ્રજાપતિએ પરિવાર અને કંપનીના કર્મચારીઓ સાથે શ્રીજીની પ્રતિમાનુ ખુબજ શ્રધ્ધાભેર સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી.
દાહોદ જીલ્લામા સૌથી સારી ગુણવત્તાનુ સોફ્ટ ડ્રીન્ક અને મિનરલ વોટર બનાવતી મધ્ય ગુજરાતની અગ્રેસર કંપની એવી વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર લીમડી ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે કંપનીના કર્મચારીઓ અને માલીક દ્વારા ખુબજ ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનુ વાજતે ગાજતે સ્થાપન કરવામા આવ્યુ હતુ, સાથે વિધ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. અને આવનાર સમય ભારત સહિત સમગ્ર વિશ્વમા સુખ શાંતિ અને સમૃધ્ધિનુ સામ્રાજ્ય જળવાઈ રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી.

સંબંધિત પોસ્ટ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24