Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

  • PSI, ASI અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકો અપાયા
  • ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ તમામ ઉમેદવારોને અપાશે પુસ્તકો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11
દાહોદ જિલ્લા પંચાયત ની સલરા બેઠકના જિલ્લા સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી દ્વારા હાલ માં યોજાયેલ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં જે લોકોએ ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય તેવા દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠક વિસ્તાર ના વિદ્યાર્થીઓને આવનાર લેખિત પરીક્ષાઓ માં પુરતુ માર્ગદર્શન મળી રહે અને પરીક્ષામા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, અને સમાજનુ નામ રોશન કરે તેવા હેતુસર આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે જરૂરિયાત મુજબના તમામ પુસ્તકો નો શેટ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, સલરા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી ની આ ઉમદા કામગીરી ને લોકોએ પણ બિરદાવી હતી, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સમાજની સેવા કરતા રહે તેવી અપેક્ષા પણ લોકોએ વ્યક્ત કરી હતી.
સલરા જીલ્લા પંચાયત સીટ મા સમાવિષ્ટ વિસ્તાર માંથી પોલીસ વિભાગ ની પી.એસ.આઇ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ પરીક્ષા લગતા પુસ્તકોને સેટ વિના મુલ્યે મેળવવા માટે ફીઝીકલ ટેસ્પાટ પાસ કરેલો સિક્કો મારેલ કોલ લેટર લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાલક્ષી સાહિત્ય માટે લાભ લેવા માગતા હોય તેઓ અગાઉથી પોતાનું નામ અને નંબર નીચે આપેલા નંબર પર લખવાનો રહેશે.
મુકેશભાઈ (ઉર્ફે ટીનો) :9512927777

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24