Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

  • દાહોદ શહેરમાં કરેલા બેફામ ખોદકામને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમા
  • પ્રમથ વરસાદ મા જ રસ્તામા ભુવો પડતા ટ્રક ખાડામાં ફસાઇ
  • Advertisement
  • ટ્રક ફસાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • દાહોદ મા ધોધમાર વરસાદ વરસસે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહેવું મુશ્કેલ છે.
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં મેઘરાજા ની સવારી આવી પહોંચી છે અને મેઘમહેર પણ શરુ થઇ છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લા ના તમામ તાલુકાઓમા ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે દાહોદ શહેર મા પ્રથમ વરસાદ પડતા ની સાથે નગર પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હતી, દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઠેર ઠેર ખોદકામ કરવામા આવી રહ્યુ છે,  શહેરમાં સામાન્ય વરસાદથી જ ખોદકામને કારણે શહેર મા ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળી રહ્યુ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ના રેલ્વે અંડર બ્રીજના બીજા બાજુના ગોદી રોડ વિસ્તારમાં રોડ  પર મોટો ભૂવો પડતા એક ટ્રક ખાડામાં ફસાઇ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24