Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધર્મ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

  • ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા સાસંદ જસવંતસિહ ભાભોરે હાજરી આપી
  • ચલાઉ ચોકા આરતી મા મોટી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.25

ધર્મ સ્થાન કબીર કિર્ત મંદિર લીલવાસર ના પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદાસજી સાહેબ ગુરુ શ્રી કમલદાસજી સાહેબ અસત્ દેહ છોડી ને ભવસાગર પારકરી સાશ્ર્વત સ્વરુપ સદગુરુ કબીર સાહેબના સતલોકમા સમાહિત થતા દિવ્ય આત્માને પરમ સાશ્વત સુખઃ પ્રાપ્ત થાય તે હેતુસર કબીર મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતીનુ આયોજન પરમ પૂજય મંહત શ્રી 108 વિશ્રામદાસ સાહેબના કર કમલો દ્વારા આરતી ભજન સંત્સગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મંહત શ્રી 108 અનમોલ દાસ સાહેબ, પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદા સાહેબ કબીર મંદિર દાસા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે ચલાઉ ચોકો આરતી મા હાજરી આપી હતી આરતી મા મોટી સંખ્યા મા કબીર પથ ના સંત સમાજ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24