Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધર્મ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

  • ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા સાસંદ જસવંતસિહ ભાભોરે હાજરી આપી
  • ચલાઉ ચોકા આરતી મા મોટી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.25

ધર્મ સ્થાન કબીર કિર્ત મંદિર લીલવાસર ના પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદાસજી સાહેબ ગુરુ શ્રી કમલદાસજી સાહેબ અસત્ દેહ છોડી ને ભવસાગર પારકરી સાશ્ર્વત સ્વરુપ સદગુરુ કબીર સાહેબના સતલોકમા સમાહિત થતા દિવ્ય આત્માને પરમ સાશ્વત સુખઃ પ્રાપ્ત થાય તે હેતુસર કબીર મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતીનુ આયોજન પરમ પૂજય મંહત શ્રી 108 વિશ્રામદાસ સાહેબના કર કમલો દ્વારા આરતી ભજન સંત્સગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મંહત શ્રી 108 અનમોલ દાસ સાહેબ, પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદા સાહેબ કબીર મંદિર દાસા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે ચલાઉ ચોકો આરતી મા હાજરી આપી હતી આરતી મા મોટી સંખ્યા મા કબીર પથ ના સંત સમાજ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin