Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધર્મ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

  • ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા સાસંદ જસવંતસિહ ભાભોરે હાજરી આપી
  • ચલાઉ ચોકા આરતી મા મોટી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.25

ધર્મ સ્થાન કબીર કિર્ત મંદિર લીલવાસર ના પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદાસજી સાહેબ ગુરુ શ્રી કમલદાસજી સાહેબ અસત્ દેહ છોડી ને ભવસાગર પારકરી સાશ્ર્વત સ્વરુપ સદગુરુ કબીર સાહેબના સતલોકમા સમાહિત થતા દિવ્ય આત્માને પરમ સાશ્વત સુખઃ પ્રાપ્ત થાય તે હેતુસર કબીર મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતીનુ આયોજન પરમ પૂજય મંહત શ્રી 108 વિશ્રામદાસ સાહેબના કર કમલો દ્વારા આરતી ભજન સંત્સગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મંહત શ્રી 108 અનમોલ દાસ સાહેબ, પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદા સાહેબ કબીર મંદિર દાસા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે ચલાઉ ચોકો આરતી મા હાજરી આપી હતી આરતી મા મોટી સંખ્યા મા કબીર પથ ના સંત સમાજ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24