Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
ગુજરાત સરકાર ની મોટી યોજના મીશન મંગલમ દાહોદ જીલ્લા માં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં
2018 થી અત્યાર સુધી મિશન મંગલમ માં એકપણ રૂપિયાની ગ્રાંટ નહિં આવી હોવાનો ખુબજ મોટો ખુલાસો
મિશન મંગલમ માં ગ્રાંટ નહિં આવવા ના કારણે જીલ્લા માં આવેલ 12 હજાર ઉપરાંત સખી મંડળો હાલ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે
ડીઆરડીએ એટલે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કરી કબૂલાત મિશન મંગલમ દાહોદ જીલ્લા માં માત્ર કાગળ પર 2018 થી આજદિન સુધી સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત એકપણ રૂપીયાની ગ્રાન્ટ આપી નથી
એક્સલુઝીવ:-:- મીશન મંગલમ પર વિશેષ અહેવાલ ડીઆરડીએ માંથી મળેલ માહિતી મુજબ… ટુક સમય માં…

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24