Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
ગુજરાત સરકાર ની મોટી યોજના મીશન મંગલમ દાહોદ જીલ્લા માં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં
2018 થી અત્યાર સુધી મિશન મંગલમ માં એકપણ રૂપિયાની ગ્રાંટ નહિં આવી હોવાનો ખુબજ મોટો ખુલાસો
મિશન મંગલમ માં ગ્રાંટ નહિં આવવા ના કારણે જીલ્લા માં આવેલ 12 હજાર ઉપરાંત સખી મંડળો હાલ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે
ડીઆરડીએ એટલે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કરી કબૂલાત મિશન મંગલમ દાહોદ જીલ્લા માં માત્ર કાગળ પર 2018 થી આજદિન સુધી સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત એકપણ રૂપીયાની ગ્રાન્ટ આપી નથી
એક્સલુઝીવ:-:- મીશન મંગલમ પર વિશેષ અહેવાલ ડીઆરડીએ માંથી મળેલ માહિતી મુજબ… ટુક સમય માં…

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24