Panchayat Samachar24
Breaking News
ઝાલોદતાજા સમાચાર

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

  • ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો
  • જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા રહ્યા ઉપસ્થિતિ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાની ઉપસ્થિતિ મા ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે પ્રધાનમંત્રી મોદી ના મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ મા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તાર અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. અને ઝાલોદ તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24