Panchayat Samachar24
Breaking News
ઝાલોદતાજા સમાચાર

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

  • ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો
  • જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા રહ્યા ઉપસ્થિતિ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાની ઉપસ્થિતિ મા ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે પ્રધાનમંત્રી મોદી ના મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ મા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તાર અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. અને ઝાલોદ તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ