Panchayat Samachar24
Breaking News
ઝાલોદતાજા સમાચાર

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

  • ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો
  • જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા રહ્યા ઉપસ્થિતિ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાની ઉપસ્થિતિ મા ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે પ્રધાનમંત્રી મોદી ના મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ મા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તાર અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. અને ઝાલોદ તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી પોલીસ: સંજેલી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારૂ ભરેલી બોલેરોનું પાઇલોટિંગ કરતાં ઝડપાયો: ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બેફામ બનેલા બૂટલેગરોએ પોલીસની ગાડીને ટક્કર મારી ફરાર થવાનો કર્યો પ્રયાસ: પોલીસે 13 કિ.મી. પીછો કરી બોલેરો ચાલકને ઝડપી પાડી રૂા.૧.૫૪ લાખના દારૂ સાથે રૂા .૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24