Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

  • માનગઢધામ ખાતે 75 મા આઝાદિકા અમૃત મહોત્સ અંતગર્ત વિરાટ ધઁમ સભા યોજાઇ ધર્મ સભા મા વીસ હજાર જેટલા લોકો ઉમટ્યા
  • મોટર સાયકલ દ્વારા માનગઢ સંદેશ યાત્રા નો મેસેજ પોહચાડવામા આવ્યો
  • Advertisement
  • ગુરુગોવિદ ધર્મને બચાવનાર રુક્ષા કરનાર હતા એટલે આજે તેઓ પુજાય છે -ઇન્દ્રેશજી રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્ય
દાહોદ તા.03
આઝાદિ કા 75 માં અમૃત અંતગર્ત આજ રોજ માનગઢધામ ખાતે આઝાદિકા અમૃત મહોત્સવ ને લઇને વિરાટ ધર્મસભા યોજાઈ હતી, જેમા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યા મા સંતો મંહતો ઉપસ્થિત થયા હતા,  ત્રણેય રાજ્યોના બાંસવાડા, ડુંગરપુર ,દાહોદ ,મહિસાગર,પંચમહાલ,ઝાબુઆ સહિતના વિવિધ જીલ્લાઓ માથી આઝાદિ કા અમૃત મહોત્સવ અંતગર્ત 7500 બાઇક ચાલકોએ બાઇક રેલી કાઢી માનગઢધામ સંદેશ યાત્રા મા જોડાયા હતા માનગઢ ધામ ખાતે વીસ હજાર કરતા પણ વધુ લોકો વિરાટ ધર્મસભા મા જોડાયા હતા.

માનગઢધામ સંદેશ યાત્રામા રાષ્ટ્રીય અખિલ ભારતીય કાયઁકારીણી(આર એસ એસ) ના સભ્ય ઇન્દ્રેશજી આવી પહોચ્યા હતા, ઇન્દ્રેશજી ની અધ્યક્ષતા મા એક વિરાટ ધર્મસભા યોજાઇ હતી આ ધર્મસભા મા વનવાસી કલ્યાણ પરિસદના અધ્યક્ષ રામચંન્દ્ર ખરાડી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીડોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, બાંસવાડાના સાંસદ કનકમલ કટારા, પૂર્વ મંત્રી સુશીલ કટારા, પૂર્વ મંત્રી ધનસિંહ રાવત, માજી સાસદ માનશંકર નિનામા, ગઢી પરતાપુરના ધારાસભ્ય કૈલાશ મીણા, દાહોદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શંકરભાઈ અમલિયાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી રાહુલભાઈ રાવત, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ કુષ્ણાબેન કટારા, સહિત મોટી સંખ્યા મા સંતો મંહતો લોકો અને આર એસ એસ ના સ્વંય સ્વેકો હાજર રહ્યા હતા વિરાટ ધર્મસભા મા સ્ટેજ પર સંતો મંહતો સહિત રાષ્ટ્રીય કાયઁકારીણીના સભ્યો જ મંચ બેઠા હતા.
ત્યારે ગુજરાત રાજસ્થાન,ના ચાલુ સરકાર ના મંત્રીઓ, ધારાસભ્યો અનુસાશન ના ભાગરુપે વિરાટ ધર્મસભા મા આમ જનતાની સાથે બેસી રાષ્ટ્રીય સભ્ય ઇન્દ્રેશજી નુ વ્યકતવ્ય સાંભળયુ હતુ રાષ્ટ્રીય કાયઁકારીના સભ્ય ઇન્દ્રેશજીએ હજારો લોકો ને સંબોધીને જણાવ્યુ હતુ ગુરુગોંવિદે ધઁમ ને બચાવ્યો છે ધઁમની રક્ષા કરી છે લોકોને ગુરુગોંવિદે સદમાગઁ બતાવ્યો છે સમાજને સુધારયો છે ગુરુ ગોવિદની ધરતી પરથી રેભુરેટીયા નહી માનુરે નહી માનુ નુ ગીત નારો બોલાવી લોકો ને દારુના વ્યસનમા ન પડવા દારુ થી દૂર રહી ગરીબી અત્યાચા થી દુર રહેવા કહ્યુ હતુ સાથે દેશ ને હરિયાળુ સ્વચ્છ ભારત બનાવવાનો મંત્ર લોકો ને લેવડાવ્યો હતો, સભામા ભારત માતાકી જય વંદે માતરમ ના નાંદ સાથે ગુજી ઉઠ્યુ હતુ.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24