Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

  • ગઢરા પ્રાથમિક શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
  • જીલ્લા પંચાયત સભ્ય શાંતાબેન પારગીએ બાળકોને પ્રવેશ કરાવ્યો
  • Advertisement
દાહોદ તા.23
ફતેપુરા તાલુકાની ગઢરા પ્રાથમિક શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જીલ્લા પંચાયત સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરુપે ફતેપુરા તાલુકા ની પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ મા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા તાલુકાની સલરા જીલ્લા પંચાયત બેઠકના સભ્ય શાંતાબેન મુકેશભાઈ પારગીના અધ્યક્ષ સ્થાને ગઢરા પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાંતાબેન અને મુકેશભાઈ દ્વારા બાળકો ને કુમકુમ તિલક કરી બાળકો ને સ્કૂલ બેગ તેમજ ચોકલેટ આપી બાળકો નું સ્વાગત કર્યું હતું. અને બાળકોને શાળામા પ્રવેશ અપાવ્યો હતો, આ પ્રસંગે શાળા માં બાળકો ના વાલી,ગ્રામજનો,શાળા શિક્ષકો,આચાર્ય,ગ્રામજનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24