Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • દાહોદ જીલ્લા ની ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી
  • સવારના 7 વાગ્યા થી શાંતિપૂર્ણ રીતે થઈ મતદાન ની શરૂઆત
  • Advertisement
  • કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઢવવા માં આવ્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જીલ્લા ની ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી માટે આજે ત્રીજી ઓક્ટોબરના રોજ સવારના સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે, ત્યારે દાહોદ તાલુકાની આગાવાડા બેઠક, ગરબાડા તાલુકાની સીમલિયા બુઝર્ગ બેઠક અને દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા બેઠક ની તાલુકા પંચાયત ની ખાલી પડેલી ત્રણ બેઠકો ઉપર મતદાન મતદારો મતદાન માટે સવારથી જ લાઈનોમાં લાગેલા છે મતદારોમાં પણ ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જોવા મળી રહ્યો છે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે 05:00 સુધી આ ત્રણેય બેઠકો ઉપર મતદાન યોજાશે પાંચ વાગ્યા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થશે અને ચૂંટણી મા થયેલ મતદાનની ગણતરી બાદ ઉમેદવારો ના હાર જીત નું પરિણામ જાણી શકાશે.

સંબંધિત પોસ્ટ

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24