Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

  • લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાય
  • સ્કીમમા માત્ર 10 હજારના ઘરેણા ખરીદી પર કાર, મોટરસાયકલ સહિતના કરોડોના ઈનામ જીતવાનો સુવર્ણ અવસર
  • Advertisement
  • લીમખેડાનો સૌથી જુનો જાણીતો અને વિશ્વાસપાત્ર જ્વેલરીનો શોરૂમ એટલે અંબા જ્વેલર્સ
લીમખેડા તા.14
લીમખેડા નગરના શિવાજી ચોક, માર્કેટ રોડ પર આવેલા સોના ચાંદીના ઘરેણાના શોરૂમ અંબા જ્વેલર્સ ખાતે આ વર્ષે ગ્રાહકોની માંગણીને ધ્યાનમા રાખીને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમની શરુઆત કરવામા આવતા ગ્રાહકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.
લીમખેડામા જ્વેલરી ખરીદવા માટેની ગ્રાહકોની પહેલી પસંદ ગણાતા અંબા જ્વેલર્સના માલીક પિન્કેશભાઈ સોની દ્રારા પોતાના ગ્રાહકોને ગુણવત્તા યુક્ત શુદ્ધ સોના – ચાંદીના દાગીનાની ખરીદી પર વિશેષ ઈનામ મળે તે માટે સુંદર સ્કીમ શરુ કરવામા આવી છે, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમમા ગ્રાહક અંબા જ્વેલર્સ માથી રુપીયા 10 હજારના ઘરેણાની ખરીદી કરે છે તો તેમને પ્રતિ 10 હાજરે એક ઈનામ કુપન આપવામા આવે છે, આ કુપનમા કોઈપણ ગ્રાહક કરોડોના ઈનામ જીતી શકે છે, આ સ્કીમના ઈનામોમા, કાર, મોટરસાયકલ, મોબાઈલ, લેપટોપ સહિતના અલગ અલગ કરોડો રુપીયાના ઈનામો સામેલ છે, આ વર્ષની સ્કીમમા પિન્કેશભાઈ સોની દ્વારા તેમના ગ્રાહકોને વધુને વધુ ફાયદો થાય તે માટે આ સ્કીમનો લાભ લેવા લોકોને આહવાન કર્યુ છે, આ સ્કીમ 25 ડિસેમ્બર-24 સુધી જ લાગુ રહેવાની છે, એટલે જલ્દી થઈ જલ્દી આ સ્કીમનો વધુ ને વધુ લોકો લાભ લે તેવી લાગણી અંબા જ્વેલર્સ તરફથી વ્યક્ત કરવામા આવી છે.
                                 રીપોર્ટર-નિતેશ પ્રજાપતિ

સંબંધિત પોસ્ટ

સુખસર તાલુકાના નવા TDO તરીકે કિરીટ રાઠવાએ ચાર્જ સંભાળ્યો: રાજ્ય મંત્રી રમેશ કટારાએ ફૂલહારથી કર્યું સ્વાગત

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24