Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

  • ગુજરાત સરકાર ના પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓને બઢતીની આશા
  • નવિન સરકાર ક્યારે બઢતી આપશે તેના પર સૌ સિનિયર કર્મચારીઓની નજર
  • Advertisement
  • અનેક સિનિયર કર્મચારીઓ નિવૃતિ ના આરે હોવા છતા બઢતી નહિ અપાતા કર્મચારીઓમા રોષ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
ગુજરાત સરકાર મા નવા મંત્રી મંડળની રચના થયા બાદ પ્રજાજનોની અનેક અપેક્ષાઓ આ નવિન મંત્રી મંડળ જોડે જોડાયેલી છે જો કે આ અપેક્ષાઓ મા આ મંત્રી મંડળ ખરુ ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. જોકે હાલ સરકારના પંચાયત વિભાગ મા ફરજ બજાવતા અનેક સિનિયર કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓ સામે માત્ર 84 સિનિયર કર્મચારીઓને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, પંચાયત વિભાગની ડી.પી.સી. મા માત્ર 84 કર્મચારીઓ ને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કર્મચારીને બઢતીનો હુકમ સરકાર દ્વારા કરવામા આવ્યો છે, આ બાબતને લઈને અનેક સિનિયર કર્મચારીઓ કે જે બઢતી થી વંચિત રહેલા છે તેઓન પણ નારાજગી વ્યાપી જવા પામી છે, નિવૃતિની નજીક આવેલા કર્મચારીઓને બઢતી મામલે સરકાર દ્વારા અન્યાય થતો હોવાનુ સ્પષ્ટપણે જણાય છે, અને સરકારની મંછા સામે પણ અને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનુ એ રહેશે કે ગુજરાત ની નવિ સરકારના મુખ્યમંત્ર અને નવુ મંત્રી મંડળ આ સમગ્ર પ્રકરણ મા ગમેતેવા સંજોગોમા પણ સરકારની પડખે ઉભા રહી કામ કરનાર આ પંચાયત વિભાગ ના સિનિયર કર્મચારીઓને ન્યાય આપવામા સફળ થશે કે કેમ તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24