Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

  • ગુજરાત સરકાર ના પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓને બઢતીની આશા
  • નવિન સરકાર ક્યારે બઢતી આપશે તેના પર સૌ સિનિયર કર્મચારીઓની નજર
  • Advertisement
  • અનેક સિનિયર કર્મચારીઓ નિવૃતિ ના આરે હોવા છતા બઢતી નહિ અપાતા કર્મચારીઓમા રોષ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
ગુજરાત સરકાર મા નવા મંત્રી મંડળની રચના થયા બાદ પ્રજાજનોની અનેક અપેક્ષાઓ આ નવિન મંત્રી મંડળ જોડે જોડાયેલી છે જો કે આ અપેક્ષાઓ મા આ મંત્રી મંડળ ખરુ ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. જોકે હાલ સરકારના પંચાયત વિભાગ મા ફરજ બજાવતા અનેક સિનિયર કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓ સામે માત્ર 84 સિનિયર કર્મચારીઓને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, પંચાયત વિભાગની ડી.પી.સી. મા માત્ર 84 કર્મચારીઓ ને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કર્મચારીને બઢતીનો હુકમ સરકાર દ્વારા કરવામા આવ્યો છે, આ બાબતને લઈને અનેક સિનિયર કર્મચારીઓ કે જે બઢતી થી વંચિત રહેલા છે તેઓન પણ નારાજગી વ્યાપી જવા પામી છે, નિવૃતિની નજીક આવેલા કર્મચારીઓને બઢતી મામલે સરકાર દ્વારા અન્યાય થતો હોવાનુ સ્પષ્ટપણે જણાય છે, અને સરકારની મંછા સામે પણ અને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનુ એ રહેશે કે ગુજરાત ની નવિ સરકારના મુખ્યમંત્ર અને નવુ મંત્રી મંડળ આ સમગ્ર પ્રકરણ મા ગમેતેવા સંજોગોમા પણ સરકારની પડખે ઉભા રહી કામ કરનાર આ પંચાયત વિભાગ ના સિનિયર કર્મચારીઓને ન્યાય આપવામા સફળ થશે કે કેમ તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24