Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

  • ગુજરાત સરકાર ના પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓને બઢતીની આશા
  • નવિન સરકાર ક્યારે બઢતી આપશે તેના પર સૌ સિનિયર કર્મચારીઓની નજર
  • Advertisement
  • અનેક સિનિયર કર્મચારીઓ નિવૃતિ ના આરે હોવા છતા બઢતી નહિ અપાતા કર્મચારીઓમા રોષ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
ગુજરાત સરકાર મા નવા મંત્રી મંડળની રચના થયા બાદ પ્રજાજનોની અનેક અપેક્ષાઓ આ નવિન મંત્રી મંડળ જોડે જોડાયેલી છે જો કે આ અપેક્ષાઓ મા આ મંત્રી મંડળ ખરુ ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. જોકે હાલ સરકારના પંચાયત વિભાગ મા ફરજ બજાવતા અનેક સિનિયર કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓ સામે માત્ર 84 સિનિયર કર્મચારીઓને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, પંચાયત વિભાગની ડી.પી.સી. મા માત્ર 84 કર્મચારીઓ ને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કર્મચારીને બઢતીનો હુકમ સરકાર દ્વારા કરવામા આવ્યો છે, આ બાબતને લઈને અનેક સિનિયર કર્મચારીઓ કે જે બઢતી થી વંચિત રહેલા છે તેઓન પણ નારાજગી વ્યાપી જવા પામી છે, નિવૃતિની નજીક આવેલા કર્મચારીઓને બઢતી મામલે સરકાર દ્વારા અન્યાય થતો હોવાનુ સ્પષ્ટપણે જણાય છે, અને સરકારની મંછા સામે પણ અને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનુ એ રહેશે કે ગુજરાત ની નવિ સરકારના મુખ્યમંત્ર અને નવુ મંત્રી મંડળ આ સમગ્ર પ્રકરણ મા ગમેતેવા સંજોગોમા પણ સરકારની પડખે ઉભા રહી કામ કરનાર આ પંચાયત વિભાગ ના સિનિયર કર્મચારીઓને ન્યાય આપવામા સફળ થશે કે કેમ તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24