Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
ગુજરાત સરકાર ની મોટી યોજના મીશન મંગલમ દાહોદ જીલ્લા માં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં
2018 થી અત્યાર સુધી મિશન મંગલમ માં એકપણ રૂપિયાની ગ્રાંટ નહિં આવી હોવાનો ખુબજ મોટો ખુલાસો
મિશન મંગલમ માં ગ્રાંટ નહિં આવવા ના કારણે જીલ્લા માં આવેલ 12 હજાર ઉપરાંત સખી મંડળો હાલ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે
ડીઆરડીએ એટલે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કરી કબૂલાત મિશન મંગલમ દાહોદ જીલ્લા માં માત્ર કાગળ પર 2018 થી આજદિન સુધી સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત એકપણ રૂપીયાની ગ્રાન્ટ આપી નથી
એક્સલુઝીવ:-:- મીશન મંગલમ પર વિશેષ અહેવાલ ડીઆરડીએ માંથી મળેલ માહિતી મુજબ… ટુક સમય માં…

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24