Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
ગુજરાત સરકાર ની મોટી યોજના મીશન મંગલમ દાહોદ જીલ્લા માં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં
2018 થી અત્યાર સુધી મિશન મંગલમ માં એકપણ રૂપિયાની ગ્રાંટ નહિં આવી હોવાનો ખુબજ મોટો ખુલાસો
મિશન મંગલમ માં ગ્રાંટ નહિં આવવા ના કારણે જીલ્લા માં આવેલ 12 હજાર ઉપરાંત સખી મંડળો હાલ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે
ડીઆરડીએ એટલે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કરી કબૂલાત મિશન મંગલમ દાહોદ જીલ્લા માં માત્ર કાગળ પર 2018 થી આજદિન સુધી સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત એકપણ રૂપીયાની ગ્રાન્ટ આપી નથી
એક્સલુઝીવ:-:- મીશન મંગલમ પર વિશેષ અહેવાલ ડીઆરડીએ માંથી મળેલ માહિતી મુજબ… ટુક સમય માં…

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24