Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

  • હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
  • ૧૪મી ફેબ્રુઆરીએ 2019 મા પુલવામા આતંકીઓએ કર્યો હતો હુમલો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલ દેશ ના વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ વિધાર્થીઓને શિક્ષણની સાથે દેશ પ્રેમ અને સમર્પણ નો ભાવ જગાડવાની પણ સતત પ્રયાસ કરે છે અને તેના ભાગરુપે અવાર નવાર વિધાર્થીઓ દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજી શકે તે માટે દેશ ભક્તિ ના અનેક કાર્યક્રમો નુ આયોજન કરાતુ હોય છે, ત્યારે હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 મા પુલવા મા થયેલ આતંકવાદી હુમલામા દેશ ના શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળા ના આચાર્ય દ્વારા શહીદ થયેલા વિરલાઓને યાદ કરી  આપણા દેશ ની રક્ષા કરવામાં સૈનિકો નું મહત્વ અને યોગદાન વિશે બાળકોને સમજણ આપી હતી. હસ્તેશ્વર સ્કૂલ ના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ વિધાર્થીઓનો શિક્ષણ ની સાથે દરેક ક્ષેત્ર મા આગલી હરોળમા રહે તે માટે સતત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત