Panchayat Samachar24
Breaking News
ઝાલોદતાજા સમાચાર

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

  • ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો
  • જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા રહ્યા ઉપસ્થિતિ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાની ઉપસ્થિતિ મા ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે પ્રધાનમંત્રી મોદી ના મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ મા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તાર અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. અને ઝાલોદ તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં અખાદ્ય આઈસ્ક્રીમ, કુલ્ફી અને કેરીના રસનુ ખુલ્લેઆમ વેચાણ: લોકોના જીવ જોખમે, તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે ભયંકર ખેલ: આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24