Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

  • હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
  • ૧૪મી ફેબ્રુઆરીએ 2019 મા પુલવામા આતંકીઓએ કર્યો હતો હુમલો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલ દેશ ના વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ વિધાર્થીઓને શિક્ષણની સાથે દેશ પ્રેમ અને સમર્પણ નો ભાવ જગાડવાની પણ સતત પ્રયાસ કરે છે અને તેના ભાગરુપે અવાર નવાર વિધાર્થીઓ દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજી શકે તે માટે દેશ ભક્તિ ના અનેક કાર્યક્રમો નુ આયોજન કરાતુ હોય છે, ત્યારે હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 મા પુલવા મા થયેલ આતંકવાદી હુમલામા દેશ ના શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળા ના આચાર્ય દ્વારા શહીદ થયેલા વિરલાઓને યાદ કરી  આપણા દેશ ની રક્ષા કરવામાં સૈનિકો નું મહત્વ અને યોગદાન વિશે બાળકોને સમજણ આપી હતી. હસ્તેશ્વર સ્કૂલ ના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ વિધાર્થીઓનો શિક્ષણ ની સાથે દરેક ક્ષેત્ર મા આગલી હરોળમા રહે તે માટે સતત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24