Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

  • ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં ગાંધી જયંતિ ની ઉજવણી કરાઈ
  • વકીલો એ ગાંધીજી ની છબી ને ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૦૨
ફતેપુરા તાલુકામાં ૧૫૨મી ગાંધી જયંતિ ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા ન્યાય મંદિર ખાતે મેજિસ્ટ્રેટે (જજ) શ્રી દવે સાહેબ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રેલીને લીલી ઝંડી આપી ન્યાય મંદિર થી રેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતુ, રેલીમા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, રેલી ફતેપુરા મેઈન બજારઓમાં ફરી પરત ફરી હતી, સમગ્ર રેલીનુ સંચાલન શાળાના સુપર વાઈઝર દિનેશ પ્રજાપતિ, શિક્ષક હિતેશ પારગી તેમજ શાળા નો સ્ટાફ આ રેલી માં જોડાયા હતા.

ફતેપુરા ખાતે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી ફતેપુરા ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધીજી ની ૧૫૨ ની જન્મ જયંતિ નિમિતે પોતાના કાર્યાલય પર ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અને સૂતર ની આટી પહેરાવી હતી.

સંબંધિત પોસ્ટ

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24