Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

  • ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં ગાંધી જયંતિ ની ઉજવણી કરાઈ
  • વકીલો એ ગાંધીજી ની છબી ને ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૦૨
ફતેપુરા તાલુકામાં ૧૫૨મી ગાંધી જયંતિ ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા ન્યાય મંદિર ખાતે મેજિસ્ટ્રેટે (જજ) શ્રી દવે સાહેબ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રેલીને લીલી ઝંડી આપી ન્યાય મંદિર થી રેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતુ, રેલીમા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, રેલી ફતેપુરા મેઈન બજારઓમાં ફરી પરત ફરી હતી, સમગ્ર રેલીનુ સંચાલન શાળાના સુપર વાઈઝર દિનેશ પ્રજાપતિ, શિક્ષક હિતેશ પારગી તેમજ શાળા નો સ્ટાફ આ રેલી માં જોડાયા હતા.

ફતેપુરા ખાતે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી ફતેપુરા ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધીજી ની ૧૫૨ ની જન્મ જયંતિ નિમિતે પોતાના કાર્યાલય પર ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અને સૂતર ની આટી પહેરાવી હતી.

સંબંધિત પોસ્ટ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24