Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ ચૌધરીને આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે.  સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ AMC માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તે આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે જ્યારે મનીષ ભારદ્વાજની આધાર કાર્ડની સંસ્થા UIDAIમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી. જ્યારે સી.વી. સોમને નર્મદા અને જળસંપત્તી વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ  સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુપમ આનંદને રાજ્ય આપદા પ્રબંધનના CEOનો  વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24