Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

  • લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાય
  • સ્કીમમા માત્ર 10 હજારના ઘરેણા ખરીદી પર કાર, મોટરસાયકલ સહિતના કરોડોના ઈનામ જીતવાનો સુવર્ણ અવસર
  • Advertisement
  • લીમખેડાનો સૌથી જુનો જાણીતો અને વિશ્વાસપાત્ર જ્વેલરીનો શોરૂમ એટલે અંબા જ્વેલર્સ
લીમખેડા તા.14
લીમખેડા નગરના શિવાજી ચોક, માર્કેટ રોડ પર આવેલા સોના ચાંદીના ઘરેણાના શોરૂમ અંબા જ્વેલર્સ ખાતે આ વર્ષે ગ્રાહકોની માંગણીને ધ્યાનમા રાખીને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમની શરુઆત કરવામા આવતા ગ્રાહકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.
લીમખેડામા જ્વેલરી ખરીદવા માટેની ગ્રાહકોની પહેલી પસંદ ગણાતા અંબા જ્વેલર્સના માલીક પિન્કેશભાઈ સોની દ્રારા પોતાના ગ્રાહકોને ગુણવત્તા યુક્ત શુદ્ધ સોના – ચાંદીના દાગીનાની ખરીદી પર વિશેષ ઈનામ મળે તે માટે સુંદર સ્કીમ શરુ કરવામા આવી છે, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમમા ગ્રાહક અંબા જ્વેલર્સ માથી રુપીયા 10 હજારના ઘરેણાની ખરીદી કરે છે તો તેમને પ્રતિ 10 હાજરે એક ઈનામ કુપન આપવામા આવે છે, આ કુપનમા કોઈપણ ગ્રાહક કરોડોના ઈનામ જીતી શકે છે, આ સ્કીમના ઈનામોમા, કાર, મોટરસાયકલ, મોબાઈલ, લેપટોપ સહિતના અલગ અલગ કરોડો રુપીયાના ઈનામો સામેલ છે, આ વર્ષની સ્કીમમા પિન્કેશભાઈ સોની દ્વારા તેમના ગ્રાહકોને વધુને વધુ ફાયદો થાય તે માટે આ સ્કીમનો લાભ લેવા લોકોને આહવાન કર્યુ છે, આ સ્કીમ 25 ડિસેમ્બર-24 સુધી જ લાગુ રહેવાની છે, એટલે જલ્દી થઈ જલ્દી આ સ્કીમનો વધુ ને વધુ લોકો લાભ લે તેવી લાગણી અંબા જ્વેલર્સ તરફથી વ્યક્ત કરવામા આવી છે.
                                 રીપોર્ટર-નિતેશ પ્રજાપતિ

સંબંધિત પોસ્ટ

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને વન્યસૃષ્ટિનો પરિચય કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24