Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સીવાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.

ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રી તહેવાર ને લઈને પી.આઈ કેસી વાઘેલા  દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ પૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને પી આઇ કેસી વાઘેલા દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું હતું. આ મીટીંગમાં , વેપારી તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

સંબંધિત પોસ્ટ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24