Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સીવાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.

ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રી તહેવાર ને લઈને પી.આઈ કેસી વાઘેલા  દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ પૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને પી આઇ કેસી વાઘેલા દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું હતું. આ મીટીંગમાં , વેપારી તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

સંબંધિત પોસ્ટ

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24