Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સીવાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.

ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રી તહેવાર ને લઈને પી.આઈ કેસી વાઘેલા  દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ પૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને પી આઇ કેસી વાઘેલા દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું હતું. આ મીટીંગમાં , વેપારી તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24