Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

દાહોદ જિલ્લામાં આજે નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં આજે 12 કેસ ઝાલોદ ગ્રામ્યમાં આવ્યા છે. જયારે આજે વધુ ૩ કોરોના દર્દીઓના મૃત્યુ થતા જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે તમામ હદો પાર કરી નાખી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા કેસો સામે ન આવ્યાં હોય તેટલા કેસો હાલ નોંધાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં 67 જેટલા લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જીલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, સાથે કોરોના સંક્રમણ ના વધતા કેસોને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24