Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

દાહોદ જિલ્લામાં આજે નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં આજે 12 કેસ ઝાલોદ ગ્રામ્યમાં આવ્યા છે. જયારે આજે વધુ ૩ કોરોના દર્દીઓના મૃત્યુ થતા જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે તમામ હદો પાર કરી નાખી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા કેસો સામે ન આવ્યાં હોય તેટલા કેસો હાલ નોંધાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં 67 જેટલા લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જીલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, સાથે કોરોના સંક્રમણ ના વધતા કેસોને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24