Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

દાહોદ જિલ્લામાં આજે નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં આજે 12 કેસ ઝાલોદ ગ્રામ્યમાં આવ્યા છે. જયારે આજે વધુ ૩ કોરોના દર્દીઓના મૃત્યુ થતા જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે તમામ હદો પાર કરી નાખી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા કેસો સામે ન આવ્યાં હોય તેટલા કેસો હાલ નોંધાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં 67 જેટલા લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જીલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, સાથે કોરોના સંક્રમણ ના વધતા કેસોને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સંબંધિત પોસ્ટ

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

Panchayat Samachar24