Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

  • ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું સંપુર્ણ લોકડાઉન
  • દુધ ની દૂકાનો સવારે ૮:૦૦ સુધી અને બપોરે ૪ થી ૬ ખુલ્લી રહેશે
  • Advertisement
  • મેડીકલ સ્ટોર અને દવાખાના આખો દિવસ ચાલુ રહેશે.

ફતેપુરા નગર સહિત તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તંત્ર ની ચિંતા વધી ગઈ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો લગાવીને કોરોના ને ફેલાતો અટકાવવા નો પ્રયાસ કરી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ના પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ફતેપુરા મામલતદાર,  પી.એસ.આઈ., સરપંચ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ માં કોરોના સંક્રમણ ને લઈને સૌએ ચિંતા વ્યક્ત કરી હતી અને ફતેપુરા  ગામમાં પણ 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24