Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

  • ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું સંપુર્ણ લોકડાઉન
  • દુધ ની દૂકાનો સવારે ૮:૦૦ સુધી અને બપોરે ૪ થી ૬ ખુલ્લી રહેશે
  • Advertisement
  • મેડીકલ સ્ટોર અને દવાખાના આખો દિવસ ચાલુ રહેશે.

ફતેપુરા નગર સહિત તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તંત્ર ની ચિંતા વધી ગઈ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો લગાવીને કોરોના ને ફેલાતો અટકાવવા નો પ્રયાસ કરી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ના પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ફતેપુરા મામલતદાર,  પી.એસ.આઈ., સરપંચ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ માં કોરોના સંક્રમણ ને લઈને સૌએ ચિંતા વ્યક્ત કરી હતી અને ફતેપુરા  ગામમાં પણ 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

ઈરાન-યુદ્ધથી સર્જાયેલા વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે રેશનિંગના બદલે સીધું પેટ્રોલ પંપ પરથી જ મળશે કેરોસીન, નિયમોમાં મોટી છૂટછાટ સાથે 21 રાજ્યોમાં 60 દિવસ માટે નવી વ્યવસ્થા લાગુ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24