Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

  • ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું સંપુર્ણ લોકડાઉન
  • દુધ ની દૂકાનો સવારે ૮:૦૦ સુધી અને બપોરે ૪ થી ૬ ખુલ્લી રહેશે
  • Advertisement
  • મેડીકલ સ્ટોર અને દવાખાના આખો દિવસ ચાલુ રહેશે.

ફતેપુરા નગર સહિત તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તંત્ર ની ચિંતા વધી ગઈ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો લગાવીને કોરોના ને ફેલાતો અટકાવવા નો પ્રયાસ કરી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ના પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ફતેપુરા મામલતદાર,  પી.એસ.આઈ., સરપંચ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ માં કોરોના સંક્રમણ ને લઈને સૌએ ચિંતા વ્યક્ત કરી હતી અને ફતેપુરા  ગામમાં પણ 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24