Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ
વિ ઓ -દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દ્વારા સમાજ ના ઉદ્ધાર માટે અનેક વખતો વખત કાર્યક્રમ કરવામા આવે છે.પંચાલ સમાજ પ્રગતી મંડળ ના નેજા હેઠળ તા-24-09-2023 ના દીને દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે પરિચય સંમેલન યોજાવામા આવ્યુ .જેમા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના 252 જેટલા યુવક અને 52- યુવક યુવતી એ પરિચય મા ભાગ લીધો હતો .આ તમામ યુવક યુવતી એ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો.પરિચય સંમેલન ના માધ્યમ થી અનેક યુવક યુવતી ના સંબંધો પણ અગાઉ બંધાયા છે .આ કાર્યક્રમ ના માધ્યમ થી પણ સંબંધો બંધાશે સમાજ ના આ પરિચય સંમેલન થી પંચાલ સમાજ ના અનેક વર્ગ ને ફાયદો થશે .દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા યોજાયેલ કાર્યક્રમ સામાજિક ઉત્કર્ષ સમિતી ના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાથર્ના થી શરૂઆત કરવામા આવી હતી.જેમા દાહોદ રામાનંદ પાર્ક ના મહંત શ્રી જગદીશદાસ જી દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ ના પ્રમુખ રાજેશભાઈ પંચાલ, મહામંત્રી શ્રી સુરેશભાઈ પંચાલ,ખજાનચી હીતેન્દ્રભાઈ પંચાલ કાર્યાધ્યક્ષ અનીલભાઈ પંચાલ તેમજ દાહોદ પંચાલ સમાજ પ્રગતી મંડળ કારોબારી સમીતી ના તમામ સભ્યો ના સભ્યો ના અથાગ પ્રયત્નો ની કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યો હતો .

સંબંધિત પોસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24