Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

  • ઝાલોદ મા ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહીત 7 એકમો સીલ
  • 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા,અને 3 હોસ્પિટલ સામે કાર્યવાહી
  • Advertisement
  • ફાયર NOC ના હોય તેવા એકમો મા સૌથી વધુ સંખ્યા સરકારી મીલ્કત ની
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ NOC વગરની હોસ્પિટલો તેમજ સ્કૂલો – કોલેજોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી બે મિલ્કતો અને ત્રણ ખાનગી મિલ્કતો તેમ કુલ મળીને પાંચ મિલ્કતો ને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી જેમાં 1 સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર. ઝાલોદ (અધિક્ષકશ્રી ની કચેરી) 2 સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ આ બે સરકારી મિલ્કતો સીલ કરાઈ તેમજ ત્રણ ખાનગી મિલકતો પણ સીલ કરાઈ જેમાં એક કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બીજી બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અને ત્રીજી પ્રમુખ ઝાલોદ કેળવણી મંડળની સ્કૂલો માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા પાંચ 5 સ્થળે ની મિલ્કતો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની આ કાયૅવાહી માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24