Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

  • ઝાલોદ મા ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહીત 7 એકમો સીલ
  • 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા,અને 3 હોસ્પિટલ સામે કાર્યવાહી
  • Advertisement
  • ફાયર NOC ના હોય તેવા એકમો મા સૌથી વધુ સંખ્યા સરકારી મીલ્કત ની
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ NOC વગરની હોસ્પિટલો તેમજ સ્કૂલો – કોલેજોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી બે મિલ્કતો અને ત્રણ ખાનગી મિલ્કતો તેમ કુલ મળીને પાંચ મિલ્કતો ને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી જેમાં 1 સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર. ઝાલોદ (અધિક્ષકશ્રી ની કચેરી) 2 સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ આ બે સરકારી મિલ્કતો સીલ કરાઈ તેમજ ત્રણ ખાનગી મિલકતો પણ સીલ કરાઈ જેમાં એક કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બીજી બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અને ત્રીજી પ્રમુખ ઝાલોદ કેળવણી મંડળની સ્કૂલો માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા પાંચ 5 સ્થળે ની મિલ્કતો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની આ કાયૅવાહી માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24