Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

  • દાહોદ શહેર ના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન
  • એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા
  • Advertisement
  • શહેરમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ શહેર નો જ્યારથી સ્માર્ટસિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર થી શહેર ને સ્માર્ટ બનાવવા ના નામે અનેક યોજનાઓના કર્યો ની શુભ શરૂઆત કરવામાં આવી છે જોકે આ તમામ વિકાસ ના કર્યો મંથર ગતિએ ચાલતા હોવાથી શહેરીજનો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે તો બીજી તરફ શહેર માં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા એ પણ માઝા મૂકી છે શહેર ના માર્ગો સાંકડા અને રોજ બરોજ દ્વિચક્રી વાહનો કાર તેમજ અન્ય મોટા વાહનો એજ જુના સાંકડા માર્ગો પર દોડે છે ત્યારે ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે સ્માર્ટસિટી અંતર્ગત ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા છે જેથી મહદ અંશે ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ આવે જોકે આ તમામ ટ્રાફિક સિગ્નલો લાગેલ હોવા છતાંય શોભા ના ગાંઠિયા બની ને રહ્યા છે થોડા સમય પહેલા સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરીથી એ તમામ સિગ્નલો માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા તો ત્રીજી તરફ રસ્તે રખડતા ઢોરો નો ત્રાસ હાલ દાહોદ સ્માર્ટસિટી બનશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો દાહોદ ના નાગરિકો એકજ વાત કહે છે કે જાયેં તો જાયેં કહાં.

સંબંધિત પોસ્ટ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24