Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

દાહોદ એલ.સી.બી પોલીસને કુશલગઢ થી ઇંગ્લિશ દારૂ ભરી સુખસર માંથી ટ્રક પસાર થવાની હોવા બાબતે મળેલ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના સુખસર માંથી દારૂ ભરી ટ્રક પસાર થવાની હોવા બાબતે બાતમી મળતા બાતમી વાળી ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝાલોદ થી સુખસર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક નંબર- આર.જે-૦૩.જીએ-૦૬૮૭.ની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનાની તપાસ કરતા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ મળી આવી હતી.જેમાં બોટલોની ગણતરી કરતા ૨૧૬૦ જેની કિંમત રૂપિયા-૩૨૪૦૦૦/- નો દારૂ પોલીસ ને મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત-૩૦૦૦૦૦/- તથા ટ્રકમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૨ જેની કિંમત રૂપિયા-૧૦,૦૦૦/- મળી કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
જ્યારે દારૂ વહન કરતાં બે ખેપિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ શંકરભાઈ પ્રેમાજી ગાયરી રહે. દરોલી,તાલુકો-જિલ્લો ઉદયપુર(રાજસ્થાન)જ્યારે બીજા ખેપિયાનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીતુલાલ મંગુભાઈ પટેલ રહે.કુંદની આલ,તા સજજનગઢ,જિલ્લો. બાસવાડા(રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓને પ્રોહી મુદ્દામાલની આંતરરાજ્ય હેરાફેરી પરિવહન કરી લાવી ગુન્હો કરવા સબબ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24