Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા સારવાર કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીને જાણ કરવામા આવી હતી, પીપલારા જંગલ વિસ્તાર ના બીટગાર્ડ શીલાબેન ગણાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ અવસ્થામા પડેલ રાષ્ટ્રીય પક્ષી મોર ને સારવાર અર્થ ફતેપુરા પશુ દવાખાના ખાતે લઈ જવામા આવ્યો હતો, દવાખાનામા મોરની સારવાર કરાવ્યા બાદ મોરને ફોરેસ્ટ વિભાગ ની કચેરીએ લઈ જવામા આવ્યો હતો, મોર સંપુર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ મા છોડી મુકાશે તેમ બીટગાર્ડ શીલાબેન ગણાવાએ જણાવ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24