Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા સારવાર કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીને જાણ કરવામા આવી હતી, પીપલારા જંગલ વિસ્તાર ના બીટગાર્ડ શીલાબેન ગણાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ અવસ્થામા પડેલ રાષ્ટ્રીય પક્ષી મોર ને સારવાર અર્થ ફતેપુરા પશુ દવાખાના ખાતે લઈ જવામા આવ્યો હતો, દવાખાનામા મોરની સારવાર કરાવ્યા બાદ મોરને ફોરેસ્ટ વિભાગ ની કચેરીએ લઈ જવામા આવ્યો હતો, મોર સંપુર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ મા છોડી મુકાશે તેમ બીટગાર્ડ શીલાબેન ગણાવાએ જણાવ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24