Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા સારવાર કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીને જાણ કરવામા આવી હતી, પીપલારા જંગલ વિસ્તાર ના બીટગાર્ડ શીલાબેન ગણાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ અવસ્થામા પડેલ રાષ્ટ્રીય પક્ષી મોર ને સારવાર અર્થ ફતેપુરા પશુ દવાખાના ખાતે લઈ જવામા આવ્યો હતો, દવાખાનામા મોરની સારવાર કરાવ્યા બાદ મોરને ફોરેસ્ટ વિભાગ ની કચેરીએ લઈ જવામા આવ્યો હતો, મોર સંપુર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ મા છોડી મુકાશે તેમ બીટગાર્ડ શીલાબેન ગણાવાએ જણાવ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24