Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા સારવાર કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીને જાણ કરવામા આવી હતી, પીપલારા જંગલ વિસ્તાર ના બીટગાર્ડ શીલાબેન ગણાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ અવસ્થામા પડેલ રાષ્ટ્રીય પક્ષી મોર ને સારવાર અર્થ ફતેપુરા પશુ દવાખાના ખાતે લઈ જવામા આવ્યો હતો, દવાખાનામા મોરની સારવાર કરાવ્યા બાદ મોરને ફોરેસ્ટ વિભાગ ની કચેરીએ લઈ જવામા આવ્યો હતો, મોર સંપુર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ મા છોડી મુકાશે તેમ બીટગાર્ડ શીલાબેન ગણાવાએ જણાવ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24