Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

  • ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં ગાંધી જયંતિ ની ઉજવણી કરાઈ
  • વકીલો એ ગાંધીજી ની છબી ને ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૦૨
ફતેપુરા તાલુકામાં ૧૫૨મી ગાંધી જયંતિ ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા ન્યાય મંદિર ખાતે મેજિસ્ટ્રેટે (જજ) શ્રી દવે સાહેબ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રેલીને લીલી ઝંડી આપી ન્યાય મંદિર થી રેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતુ, રેલીમા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, રેલી ફતેપુરા મેઈન બજારઓમાં ફરી પરત ફરી હતી, સમગ્ર રેલીનુ સંચાલન શાળાના સુપર વાઈઝર દિનેશ પ્રજાપતિ, શિક્ષક હિતેશ પારગી તેમજ શાળા નો સ્ટાફ આ રેલી માં જોડાયા હતા.

ફતેપુરા ખાતે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી ફતેપુરા ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધીજી ની ૧૫૨ ની જન્મ જયંતિ નિમિતે પોતાના કાર્યાલય પર ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અને સૂતર ની આટી પહેરાવી હતી.

સંબંધિત પોસ્ટ

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24