Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

  • દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
  • બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,
જેમાં મોટી સંખ્યા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ, આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, ધમુભાઇ પંચાલ, જીલ્લા યુવા મોરચા મહામંત્રી અલયભાઇ દરજી, જીલ્લા યુવા મોરચા મંત્રી વિશાલભાઇ પારેખ, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઇ બારીયા, ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, મહામંત્રી રમણભાઇ બબેરીયા સહેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્લડ ડોનેશન કાર્યક્રમ માં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરીયા, યુવા મોરચા ઉપ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ, આઝાદ ભાઈ બારીયા કલીપભાઈ ભાભોર, અમિતભાઈ ડામોર દ્વારા બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ નું દાન કરવા માટે એ કર્યા હતા જેમાં દાહોદ તાલુકા સહિતના વિસ્તારમાંથી યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

Panchayat Samachar24

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24